અમરેલી: અમરેલીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૦૦૦ મહા અન્નકૂટઉત્સવની પ્રથમ આરતી કરતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા
Amreli, Amreli | Nov 2, 2024 આજે સવારથી અમરેલી શહેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોવર્ધનપૂજાને મહા આરતી સાથે મહા અન્નકૂટ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા ગોવર્ધન પૂજા કરીને મહા અન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતી ઉતારી હતી.