ઉમરાળા: ઉમરાળા આપ નેતા ભરત ડાભીએ રાજીનામું આપ્યું, પ્રદેશ નેતાઓ પર નાણાકીય ગેરરીતિના આક્ષેપો કર્યા
તારીખ 31 3 2026 ના રોજ ઉમરાળા આપ નેતા ભરત ડાભી એ પાર્ટીના પ્રદેશ સંગઠન સામે ગંભીરાક્ષેપો કરીને રાજીનામું આપ્યું છે તેમને પ્રદેશ નેતાઓ પર નાણાકીય ગેરરીતી અને ખોટા નેતૃત્વ નો આરોપ લગાવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે ખોટા લોકોને સાથ આપવો એ યુવાનોની સંસ્કૃતિ નથી અને આ કારણોસર તેમને પોતાનું રાજીનામું સુખદ કર્યું છે આ ઘટના દર્શાવે છે કે ચૂંટણી નજીક આવતા આપમાંથી યુવા કાર્યકરો રાજીનામાનો સિલસિલો ચાલુ રહે