ઉમરાળા: ઉમરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ ચૌધરીની અરવલ્લી ખાતે બદલી પોલીસ સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજાયો
આજે તારીખ 31 માર્ચના રોજ ઉમરાળા પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ચૌધરીની અરવલ્લી જિલ્લામાં બદલી થતાં તેમને પોલીસ સ્ટાફ દ્વારા વિદાય આપવામાં આવી આ બદલી વહીવટી કારણોસર કરવામાં આવી છે પોલીસ સ્ટાફ દ્વારા પીએ ચૌધરીને શ્રીફળ સહકાર પડા અને ભેટ આપી શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી