333 ,સાંઇકુટીર રેસીડેન્સી, બગુમરા ગામ ખાતે રહેતા 43 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવી વિનોદસિંહ મહંતસિંહ રાજપુત પોતાના કામમાં હતા દરમ્યાન કોઇક અજાણી વ્યક્તિ જેના પુરા નામ સરનામાની ખબર નથી નાએ આર્થિક લાભ મેળવવા સારૂ અમારી જાણ બહાર અમારા બેકના ખાતામાંથી બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન મળીને કુલ રૂપિયા 9 હજાર જેટલી રકમ ઉપાડી લઇ ફ્રોડ કરી ગુનો કર્યાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોધાવતા પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાએ આગળની તપાસ હાથધરી છે.