Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

પલસાણા: ચલથાણ ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતિની ઉજવણી, સ્મારકનું અનાવરણ

Palsana, Surat | Feb 19, 2026
ચલથાણના વિજયનગર અને લક્ષ્મીનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જયંતિ પૂર્વ રાત્રે નવનિર્મિત શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ ભાજપ સંગઠન મહામંત્રી અંકુરભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા શિવાજી મહારાજના જીવનચરિત્રને યાદ કરી દેશપ્રેમભર્યું વાતાવરણ સર્જાયું હતું.