સિહોર: સિહોર ખાતે પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. બપોરે લીધો વિરામ
શિહોર ખાતે પરંપરાગત રીતે નીકળતી અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારના ઠાકર દ્વારથી નીકળી અને બે વાગ્યાની આસપાસ શિહોરના પાબુજી મંદિર ખાતે વિરામ લીધેલ છે શાંતિપૂર્ણ નીકળેલી આરાથયાત્રામાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય અને અગ્રણીઓ જોડાયા હતા મોટી સંખ્યાની અંદર આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શિહોર સંપૂર્ણ ભક્તિમય સાથે રાસ ગરબા કીર્તન મંડળીઓ દ્વારા ભગવાન નગર યાત્રાએ નીકળ્યા ત્યારે લોકોએ વધાવ્યા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે