Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

સિહોર: સિહોર ખાતે પરંપરાગત રીતે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. બપોરે લીધો વિરામ

Sihor, Bhavnagar | Jul 16, 2026
શિહોર ખાતે પરંપરાગત રીતે નીકળતી અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારના ઠાકર દ્વારથી નીકળી અને બે વાગ્યાની આસપાસ શિહોરના પાબુજી મંદિર ખાતે વિરામ લીધેલ છે શાંતિપૂર્ણ નીકળેલી આરાથયાત્રામાં મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય અને અગ્રણીઓ જોડાયા હતા મોટી સંખ્યાની અંદર આ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શિહોર સંપૂર્ણ ભક્તિમય સાથે રાસ ગરબા કીર્તન મંડળીઓ દ્વારા ભગવાન નગર યાત્રાએ નીકળ્યા ત્યારે લોકોએ વધાવ્યા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે