શિહોર થી ગાંગડી તરફ રસ્તા પર જતા રેલવે લાઈનના ફાટક નંબર 205 બી પર ઓવરબ્રિજની કામગીરી અંદાજિત 11 માસ સુધી સતત ચાલુ રહેવાની હોય જેના જાહેરનામા વધારો કરી આપવામાં આવ્યો છે ભાવનગર જિલ્લા અધિક મેજેસ્ટિક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જે ઘાઘલીતરફ જતા રસ્તા રેલવે ફાટક નપર 18.3 .2026 સુધી સિહોર થી ઘાંઘળી તરફ ડાયવર્ઝન પર વાહન પસાર કરવાનું ફરમાવ્યું છે છે