સિહોર: સણોસરા ગામે આવેલ રામદેવપીર બાપાના મંદિરે તેમજ ખોડીયાર મા ના મંદિરે જ્યાં મોડી રાત્રિના સમયે મંદિરની દાનપેટી તોડીને ચોરી
ભાવનગર જિલ્લામાં વધુ એક વખત ધાર્મિક સ્થળને નિશાનો બનાવીને ચોરી કરવામાં આવી છેસિહોર તાલુકાના સણોસરા ગામે આવેલ રામદેવપીર બાપાના મંદિરે તેમજ ખોડીયાર મા ના મંદિરે જ્યાં મોડી રાત્રિના સમયે મંદિરની દાનપેટી તોડીને ચોરી કરાઈ અજાણ્યા ઈસમોએ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છેહાલ આ બનાવને લઈ સોનગઢ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે