શહેરા: શહેરામાં તલાટી કમમંત્રી મંડળે મહેસુલી અને પંચાયત સિવાયની તમામ કામગીરી બંધ કરવાનો નિર્ણય લઈ TDO અને મામલતદારને આવેદનપત્ર
ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ અને પંચમહાલ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશને મુજબ શહેરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મહેસુલી તથા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,આ અંગે શહેરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ જી.એ. ખાંટ અને મહામંત્રી આર.એલ.ચારણ તેમજ તાલુકાના અન્ય તલાટી કમ મંત્રીઓએ એકસાથે એકત્રિત થઈ તેઓ દ્વારા શહેરા તાલુકા વિકાસ અધિકારી અને શહેરા મામલતદારને આવેદનપત્ર આપીને જાણ ક