શહેરા પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૬ માં અણીયાદ ગામના તીતાજીના મુવાડાના ભોપત ઉર્ફે ભુપત અમરાભાઈ રાઠોડ સામે અપહરણ અને બળાત્કારનો ગુન્હો નોંધાયો હતો,ત્યારબાદ ધરપકડથી બચવા માટે છેલ્લા ૨૦ વર્ષથી નાસતો ફરતો હતો,ત્યારે પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે મળેલ માહિતીના આધારે છેલ્લા ૨૦ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી ભોપત ઉર્ફે ભુપતને ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વજેવાલ ગામેથી ઝડ