શહેરા પોલીસ મથકના પીએસઆઇ પી.એસ.પારગી એ શહેરા પોલીસ મથકે મળેલ સામાજીક આગેવાનોની બેઠક અંગર માહિતી આપી હતી. અફવાઓથી દુર રહેવા અને સાચી માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી હતી.આ ઉપરાંત ૧૧૨ ઇમરજન્સી હેલ્પ લાઇન વિશે માહિતી આપી કોઈપણ વિવાદાસ્પદ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની પણ સૂચના અપાઇ હતી.