Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન છોટે કાશી સિહોર નગરમાં નોનવેજ નું વેચાણ અને કતલખાના ઉપર સંપૂર્ણ બંધ રાખવા આવેદન

Sihor, Bhavnagar | Aug 11, 2026
આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદાસ દ્વારા આજે રોજ શિહોર પ્રાંત અધિકારી મામલતદાર શ્રી અને શિહોર નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પવિત્ર શ્રાવણ માસ એટલે કે શિહોર છે જે છોટે કાશી તરીકે પ્રખ્યાત છે ત્યારે સિહોર નગરમાં ચાલતા નોનવેજ ના અડ્ડા અને કતલખાના આ સંપૂર્ણપણે બંધ રાખવા માટે સાધુ સંતો ની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું