સિહોર: સિહોરના રાજપરા ખોડીયાર ખાતે દફનવિધિ માટે થયો વિવાદ. જગ્યા માલિકીની હોવાનો દાવો
રાજપરા ગામે દફનવિધિ માટે થયો વિવાદવાલ્મિકી સમાજ દફનવિધિ માટે પહોંચ્યો હતો તે સમયે તેમને રોકી લેવામાં આવતા "શવ રઝળ્યો"વિવાદ એ છે કે જે જગ્યા પર દફનવિધિ કરવાની છે તે જગ્યા રાણાભાઇ બચુભાઈ કુવાડીયા નામના માલિકીની હોવાનો દાવો છે માટે તેઓએ અહીં દફનવિધિના કરવા માટે રોક્યાજ્યારે વાલ્મિકી સમાજનું કહેવું છે કે તેઓ અહીં વર્ષોથી દફનવિધિ કરે છે. સમગ્ર બનાવને લઈ "વિજયભાઈ વાઘેલા નો શવ 11 વાગ્યાનું લાવેલ હજુ સુધી દફન વિધિ નથી થયેલ. સરપંચ ટીડીઓ પોલીસે પહોંચ્યા