વલ્લભીપુર: તાલુકાના લોલીયાણા ગામે અગમ્ય કારણોસર લાગી આગ
આજે તારીખ 14 મે ના રોજ બપોરે 1 કલાકના અરસામાં તાલુકાના લોરીયાણા ગામે પ્લોટ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગનો બનાવ સામે આવ્યો હતો , આગ એટલી ભયાનક હતી કે વલભીપુર ની નગરપાલિકાની ફાયર ની ટીમ બોલાવવી પડી હતી, ફાયારની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો, જો કે સદ નસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ સમગ્ર વિસ્તાર અગની જપેટ માં આવી જાગ્યો હતો.