આજે તારીખ 14 ફેબ્રુઆરી ના રોજ વલ્લભીપુર ખાતે નવી બનેલી સરકારી હોસ્પિટલમાં દર્દીઓના સગા તેમજ hospit સારવાર માટે આવતા લોકો દ્વારા પાન મસાલા ખાઈ જ્યાં ત્યાં ગંદકી ફેલાવતા હોવાનું સામે આવ્યું છે , હોસ્પિટલ પ્રશાસન દ્વારા આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરી જનો માંગ કરી રહ્યા છે , આ બાબતે જવાબદાર અધિકારીને પૂછતા કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.