ગત્ તારીખ 11 ફેબ્રુઆરી ના રોજ વલ્લભીપુર ખાતે નવું બનેલી સરકારી આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત જિલ્લા કલેકટર મનીષ બંસલ દ્વારા લેવામાં આવી હતી , હોસ્પિટલમાં તબીબોની અછત ને લઇ તાત્કાલિક તબીબો મૂકવા જણાવાયું હતું , ત્યાર બાદ પચ્છેગામ ખાતે આવેલ લાયબ્રેરી ની મુલાકાત લીધી હતી , ગામના સરપંચ ચંદુભા દ્વારા મુરલીધર દાદાની છબી આપી સ્વાગત કરાયું હતું.