વલ્લભીપુર: તાલુકાના લાખણકા ગામે પરણિતાએ અગમ્ય કારણોસર જેરી દવા પી જતા મોત નિપજ્યું
આજે તારીખ 31 માર્ચના રોજ વલભીપુર તાલુકાના લાખણકા ગામની પરણિતાએ અગમ્ય કારણોસર જેરી દવા પી જતા મોત નિપજ્યું હતું , લાખણકા ગામની પરિણીતા પૂજાબેન મોનપરિયાએ જેરી દવા પી જતા સારવાર અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા , ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા, ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.