Public App Logo
Jansamasya
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire

વલ્લભીપુર: તાલુકાના લાખણકા ગામે પરણિતાએ અગમ્ય કારણોસર જેરી દવા પી જતા મોત નિપજ્યું

Vallabhipur, Bhavnagar | Mar 31, 2026
આજે તારીખ 31 માર્ચના રોજ વલભીપુર તાલુકાના લાખણકા ગામની પરણિતાએ અગમ્ય કારણોસર જેરી દવા પી જતા મોત નિપજ્યું હતું , લાખણકા ગામની પરિણીતા પૂજાબેન મોનપરિયાએ જેરી દવા પી જતા સારવાર અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા , ત્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા, ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
વલ્લભીપુર: તાલુકાના લાખણકા ગામે પરણિતાએ અગમ્ય કારણોસર જેરી દવા પી જતા મોત નિપજ્યું - Vallabhipur News