Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
���मित_शाह
Breakingnews
���हिला
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata
No video available

અમરેલી: જિલ્લા ભાજપના નેતા ડો.ભરત કાનાબારે રાજકારણીઓના પગાર ભથ્થા અંગે ટ્વીટ કર્યું

Amreli, Amreli | Mar 11, 2025
અમરેલી ભાજપના નેતા ડો. ભરત કાનાબારનું રાજકીય ટ્વીટ.એક નાનકડો સવાલ....... પોલિટિકસ જો સેવા હોય તો પછી પગાર-ભથ્થા શેના માટે અને જો નોકરી હોય તો તેના માટે પરીક્ષા કે ક્વોલીફિકેશન કેમ નહીં....? ભાજપના રાજકીય નેતા હોવા છતાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અંગેનું ડો.કાનાબારનુ વેધક ટ્વીટ...... પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ સાથે પત્રકારોને ટ્વીટ ટેગ કરતા ડો.કાનાબાર..

MORE NEWS

અમરેલી: જિલ્લા ભાજપના નેતા ડો.ભરત કાનાબારે રાજકારણીઓના પગાર ભથ્થા અંગે ટ્વીટ કર્યું - Amreli News