Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

સિહોર: શિહોર ખાતે નવનાથ ગેટનું મુહૂર્ત. યાત્રાળુ ની સુવિધામાં વધારો ન.પા પ્રમુખના હસ્તે

Sihor, Bhavnagar | Aug 13, 2026
શિહોર ખાતે નવનાથ ગેટનું ખાતમુરત કરવામાં આવ્યું સિહોર એટલે છોટા કાશી તરીકે પ્રખ્યાત છે ત્યારે શિહોર ની અંદર નવનાથ આવેલા હોય શ્રાવણ માસની અંદર નવનાથનું મહત્વ હોય ત્યારે નગરપાલિકા દ્વારા ટાણા ચોકડી પાસે આજે રોજ નવનાથ ગેટ બનાવવાનું ખાતમુરત કરવામાં આવ્યું જેની અંદર નવનાથની યાત્રા અને નવનાથના ફોટા મુકવામાં આવશે ત્યારે આ પવિત્ર યાત્રામાં યાત્રાળુને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે
સિહોર: શિહોર ખાતે નવનાથ ગેટનું મુહૂર્ત. યાત્રાળુ ની સુવિધામાં વધારો ન.પા પ્રમુખના હસ્તે - Sihor News