Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

સિહોર: રાજ્ય સરકાર દ્વારા 6 થી 12 ધોરણ સુધીમાં શ્રીમદ ભાગવત ગીતા ના અધ્યાય ભણાવવાનુ ઘા ઘળી ખાતે ભાગવત ગીતાનું વિતરણ

Sihor, Bhavnagar | Feb 17, 2026
રાજ્ય સરકાર દ્વારા થતી 12 ધોરણ સુધીમાં શ્રીમદ્ ગીતાના અધ્યાય ભણાવવાનું નક્કી કરતી હોય ત્યારે શિહોરના ઘાઘ લી ગામ ખાતે આજરોજ પ્રાથમિક સ્કૂલ ની અંદર શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ બાળકોને કરવામાં આવ્યું હતું અને ભાગવત ગીતા વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું અને શિક્ષકો દ્વારા સુંદર મજાનમાં ભાગવત ગીતા વિશેની માહિતી આપવામાં આવી હતી અને આગળ જાતા બાળકોને આ કઈ રીતે ઉપયોગી થાય છે તે અંગેની માહિતીનું આપવામાં આવી હતી
સિહોર: રાજ્ય સરકાર દ્વારા 6 થી 12 ધોરણ સુધીમાં શ્રીમદ ભાગવત ગીતા ના અધ્યાય ભણાવવાનુ ઘા ઘળી ખાતે ભાગવત ગીતાનું વિતરણ - Sihor News