ઉમરાળા: ઉમરાળા તાલુકામાં હર્ષભેર હનુમાન જયંતીની ઉજવણી કરાઇ
આજે તારીખ 2 એપ્રિલ 2026 ના રોજ ઉમરાળા તાલુકામાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ , ભાવિ ભક્તોએ ભગવાન હનુમાનજી ના જન્મદિવસ ની ભાવ ભેર ઉજવણી કરાઇ તાલુકાના ગોળીબાર હનુમાન મંદિર પર હજારો ભાવિ ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી , આ પ્રસંગે તાલુકા વાસીઓ દ્વારા મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું .