રાજ્યના ગૃહ વિભાગે 31 જાન્યુઆરી, 2026ના રોજ એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. આ આદેશ હેઠળ, DIG, IG અને ADGP કક્ષાના અધિકારીઓને વિવિધ જિલ્લાઓ ફાળવી દર મહિને પોલીસ સ્ટેશનોની મુલાકાત લેવા અને અરજદારો સાથે રૂબરૂ સંપર્ક સાધી તેમની રજૂઆતોનું સમયસર નિરાકરણ થાય તેની ખાતરી કરવા નિર્દેશ અપાયોછે જે અનુસંધાન આજરોજ ડીઆઈજી હિતેશ જોય સર શિહોર ની મુલાકાતે