દેવભૂમિ દ્વારકા તથા ખંભાળિયા વકીલ બાર એસોસિએશન ના સહયોગ થી દ્વારા જિલ્લા અદાલત ખંભાળિયા ખાતે આવેલ વકીલ મંડળ રૂમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.
બ્લડ ડોનેશન કેમ્પ માં જનરલ હોસ્પિટલ, ખંભાળિયા ની બ્લડ બેંક દ્વારા જરૂરી તબીબ તથા પેરા મેડિકલ સ્ટાફ પૂરો પાડવામાં આવનાર છે. ૧૮ વર્ષ થી ૬૦ વર્ષ ની કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ કે જેમનું વજન ૪૫ કિલો કે તેથી વધુ છે તે રકતદાન કરી શકે છે..
૧૮ વર્ષ થી ૬૦ વર્ષ ની કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ કે જેમનું વજન ૪૫ કિલો કે તેથી વધુ છે તે રકતદાન કરી શકે છે.
દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું શરૂ કરો...
આપના મંતવ્યો આવકાર્ય છે
Dwarka Up Date@9429569848.