વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ ગાગોદર દ્વારા રાપર તાલુકાના નેશનલ હાઈવે પર આવેલ મેવાસા ગામની પડતર ચરિયાણ જમીન પર થયેલ દબાણો દૂર કરવા નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી ને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. આ પત્રમાં આક્ષેપ કરાયો હતો કે, સર્વે નં.૮૬૮ પૈકીની ગૌચર અને પડતર જમીન પંચાયતે ભ્રષ્ટાચાર આદરી ખોટો ઠરાવ કરી આપ્યો છે, જે જમીન ૪૦૦ કેવી લાઈન માટે મંજૂર કરાઈ છે તે માલધારીના પશુઓ માટેની છે કોન્ટ્રાક્ટર ની નથી. સંસ્થાના પ્રમુખ ધારા રાજા ભરવાડ, ગાગોદર ગોપાલક