Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
China

જૂનાગઢ: જોષીપરા-ખામધ્રોળમાં અશાંતધારો લાગુ,SDM ચરણસિંહ ગોહિલ અશાંતધારા વિશે વિસ્તૃત માહિતી આપી

જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લાંબા સમયથી જે માંગણીઓ થઈ રહી હતી તેને ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિસ્તૃત સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે જે વિસ્તારોમાં અજંપાભરી સ્થિતિ કે ભયનો માહોલ હોવાની શક્યતા હતી, તેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. સરકારની મંજૂરી બાદ હવે મિલકતની ફેરબદલીની પ્રક્રિયા સંપૂર્ણપણે વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આવી ગઈ છે.
જૂનાગઢ: જોષીપરા-ખામધ્રોળમાં અશાંતધારો લાગુ,SDM ચરણસિંહ ગોહિલ અશાંતધારા વિશે વિસ્તૃત માહિતી આપી - Junagadh City News