સિહોર: ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસઉજવવામાં આવિયો શહેર ભાજપ દ્વારા પ્રતિમા અને ફૂલહાર કરવામાં આવ્યા
શિહોર શહેર ભાજપ દ્વારાદર વર્ષે ૨૩ જૂનના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ (બલિદાન દિવસ) મનાવવામાં આવે છે. તેઓ ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા, જેમણે દેશની અખંડિતતા અને ‘એક દેશ, એક નિશાન, એક વિધાન’ માટે ૨૩ જૂન ૧૯૫૩ના રોજ જમ્મુ-કાશ્મીરની જેલમાં રહસ્યમય સંજોગોમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું ત્યારે ભાજપ દ્વારા તેની પ્રતિમાને ફુલ હાર કરવામાં આવ્યા હતા