સિહોર: શિહોરના યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાય આત્મહત્યા કરી
શિહોરના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાય આત્મહત્યા કરી ભાવેશભાઈ નટુભાઈ મકવાણા ઉંમર વર્ષ 30 જોઓ એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તાત્કાલિક તેઓને શિહોરની સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરેલ હતા. પોલીસ દ્વારા એડી જાહેર કરવામાં આવેલ છે