Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

આણંદ: સ્વચ્છતા અભિયાનના કરમસદ આણંદ મનપાના ઢીઢોરા બોદા બન્યા,અમીન ઓટો ફાટકથી રાજમાર્ગ તરફ જતા માર્ગ પર કાટમાળ ના ઢગ

Anand, Anand | Mar 12, 2026
કરમસદ આણંદ મનપા દ્વારા વડાપ્રધાનના આ અભિયાન બોદા સાબિત થતાં હોય તેમ શહેરના અમીન ઓટો રેલ્વે ફાટક થી રાજમાર્ગ તરફ પસાર થતાં માર્ગ પર બાંધકામ બાદના કાટમાળ ના ઢગ ખડકાયા નજરે ચઢતાં સ્વચ્છતા અભિયાન ક્યાં?જે સાથે છેલ્લા કેટલાક સમયથી વણવપરાયેલ પાઇપો ઠેરની ઠેર જોવા મળતાં પ્રજાના ટેક્સના નાણાં ના વેડફાટ?ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે