આણંદ: વાસદ નજીક મહીસાગર નદીમાંથી મળેલ લાશમાં મરનાર યુવક ગામડીનો હોવાનું જણાયું
Anand, Anand | Feb 20, 2026 આણંદ તાલુકાના વાસદ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં મળી આવેલ લાશ આણંદના ગામડી ઞામના યુવકની હોવાનું ખુલ્યું છે.આણંદ તાલુકાના વાસદ ગામ નજીકથી પસાર થતી મહીસાગર નદીના પાણીમાં ગુરૂવાર બપોરના બાર વાગ્યાના આસપાસના સમયે એક અજાણ્યા યુવક ઉંમર વર્ષ આશરે ૩૦ થી ૩૫ વર્ષના આશરાની લાશ તણાઈ આવી હતી.