કેશોદ: કેશોદમાં પિયર ધરાવતી પરણીતાને પોરબંદરના સાસરિયાઓએ દુઃખત્રાસ આપ્યાની ફરિયાદ પોલીસે તપાસ હાથ ધરી
કેશોદ પોલીસ મથકે રવિના કમલેશ કલાણીએ પતિ અતુલ પરમાર જલ્પાબેન વિપુલ રાઠોડ વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ફરિયાદીના લગ્નના આશરે ત્રણેક મહિના બાદથી અવારનવાર શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ કરી છે