ધોલેરા: મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર જુબેરખાન પઠાણને ત્રીજું સંતાન થયા બાદ કાર્યવાહી થાય તે પહેલા જ રાજીનામું આપ્યું
AMCમાં AIMIMના કોર્પોરેટરનું સ્વૈચ્છિક રાજીનામું..! મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર જુબેરખાન પઠાણને ત્રીજું સંતાન થયા બાદ કાર્યવાહી થાય તે પહેલા જ રાજીનામું આપ્યું..