સિહોર: શિહોરના ડુંગર માંથી યુવકની લાશ મળી. પીપળના ઝાડ સાથે લટકાતી હાલતમાં
શિહોર ના ડુંગર માં આવેલ ખોડીયાર મંદિર પાસે પીપળના ઝાડ સાથે લટકાઈ અને ગળાફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી આ યોગ છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ હતો રબારી સમાજ નો યુવક કાનાભાઈ નામનો યુવક કોઈ અગમ્ય કારણોસર ઝાડ સાથે લટકાઈ અને ગળાફાંસો ખાઈ લીધેલ હોય પોલીસ દ્વારા એડી નોંધણી આગળની તપાસ ચલાવી રહી છે