જૂનાગઢના પંચેશ્વર નજીક આવેલ આયુર્વેદ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધાઓમાં વધારો કરાશે ટૂંક જ સમયમાં વધારો કરવામાં આવશે તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી એક કેસ બારીના કારણે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડતી હતી પરંતુ હવે ટૂંક જ સમયમાં વધુ એક કેશબારી શરૂ કરવામાં આવશે.