Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

નખત્રાણા: નખત્રાણામાં વિકસિત ભારત જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંવાદ યોજાયો

Nakhatrana, Kutch | Feb 14, 2026
નખત્રાણામાં વિકસિત ભારત જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંવાદ યોજાયો નખત્રાણાના સાંઈ જલારામ મંદિર ખાતે વિકસિત ભારત જનજાગરણ અભિયાન હેઠળ ખેડૂત અને શ્રમિકો સાથે સીધો સંવાદ યોજાયો હતો. MLA પી એમ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને મહામંત્રી હિતેશભાઈ ખંડોલની ઉપસ્થિતિમાં સરકારી યોજનાઓની માહિતી અપાઈ હતી. સાથે જ અબડાસા વિધાનસભાના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરી સંગઠનશક્તિ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.
નખત્રાણા: નખત્રાણામાં વિકસિત ભારત જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંવાદ યોજાયો - Nakhatrana News