Public App Logo
Jansamasya
Tamilnaducm
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Bhind
Breaking

નખત્રાણા: નખત્રાણામાં વિકસિત ભારત જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંવાદ યોજાયો

Nakhatrana, Kutch | Feb 14, 2026
નખત્રાણામાં વિકસિત ભારત જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંવાદ યોજાયો નખત્રાણાના સાંઈ જલારામ મંદિર ખાતે વિકસિત ભારત જનજાગરણ અભિયાન હેઠળ ખેડૂત અને શ્રમિકો સાથે સીધો સંવાદ યોજાયો હતો. MLA પી એમ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને મહામંત્રી હિતેશભાઈ ખંડોલની ઉપસ્થિતિમાં સરકારી યોજનાઓની માહિતી અપાઈ હતી. સાથે જ અબડાસા વિધાનસભાના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરી સંગઠનશક્તિ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.