નખત્રાણા: ધારાસભ્ય પી.એમ. જાડેજાની અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે સૌજન્ય મુલાકાત
ધારાસભ્ય પી.એમ. જાડેજાની અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે સૌજન્ય મુલાકાતગાંધીનગર ખાતે ૧૫મી વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે ધારાસભ્ય પી.એમ. જાડેજાએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન સંસદીય કાર્યપ્રણાલી અને વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિગતો છ વાગ્યે મળી હતી