ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આઈકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે જે કામગીરીના ભાગરૂપે આજરોજ સવારે અંદાજિત 10:30 વાગે ઓસલો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધીના દબાણો મહાનગરપાલિકાના ૫ જે.સિ.બી., ૪ ટ્રેકટર, તથા પૂરતા માનવબળ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈની હાજરીમાં અંદાજીત કુલ-૨૪૫ દબાણો દુર કરવામાં આવ્યા છે.