સિહોર: શિહોરના જાંબાળા ખાતે ભડીયા ના કામનું કામ ચાલુ થતા ગ્રામજનોનો હોબાળો તમામ મામલો મામલતદાર
શિહોરના જાંબાળા ખાતે નવા ભડીયા નું કામ ચાલુ થતા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો તમામ મામલો પહોંચ્યા સિહોર મામલતદાર કચેરીએ ગ્રામજનો નો વિરોધ કરવામાં આવ્યો આ જગ્યા ઉપર ભડ્યું થાતા ગામમાંથી તમામ ડુંગર ગાયબ થઈ જાય છે અને ગૌચર માટેની જે જગ્યા છે તેની પણ મુશ્કેલી થાય કામ અટકાવતા તમામ મામલો પહોંચે સિહોર મામલતદાર કચેરી ખાતે