Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cricket
Crimenews

અમરેલી: બગસરા શહેરમાં બે આંખલાવો બાખડયા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ બગસરા શહેરના તિરુપતિ સોસાયટી વિસ્તારમાં બે આંખલાવો વચ્ચે યુદ્ધથી લોકોને અવરજવર મુશ્કેલ બન્યું બગસરા શહેરમાં 100 ઉપરાંત આવા ઓખલાઓના ભય હેઠળ લોકો જીવી રહ્યા છે નગરપાલિકા સદસ્ય દિનેશભાઇ હડિયલે આવા રેઢિયાર આખલાઓને દૂર કરવાની માંગ કરી #amrelinews #instagramvideo #viralvídeo #publicvideo

MORE NEWS

રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધીઓને જડબાતોડ જવાબ

#DhirendraShastri #BageshwarDham #RajkotNews #SanatanDharma #GujaratNews #TrendingNews #HumDekhengeNews

રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધીઓને જડબાતોડ જવાબ #DhirendraShastri #BageshwarDham #RajkotNews #SanatanDharma #GujaratNews #TrendingNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 6, 2026

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે સવારે 7:45 વાગ્યે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા. તેઓ લગભગ એક કલાક પછી એરપોર્ટથી બહાર આવ્યા હતા. અભિજીતે બહાર આવીને આંબેડકરનું પુસ્તક હાથમાં લીધું હતું. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે  દિલ્હીના જંતર-મંતર કરશે પ્રદર્શન કરશે.

#AbhijeetDeepak #CockroachJanataParty #JantarMantar #DelhiProtest #Ambedkar #DelhiNews #HumDekhengeNews

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે સવારે 7:45 વાગ્યે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા. તેઓ લગભગ એક કલાક પછી એરપોર્ટથી બહાર આવ્યા હતા. અભિજીતે બહાર આવીને આંબેડકરનું પુસ્તક હાથમાં લીધું હતું. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હીના જંતર-મંતર કરશે પ્રદર્શન કરશે. #AbhijeetDeepak #CockroachJanataParty #JantarMantar #DelhiProtest #Ambedkar #DelhiNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 6, 2026

વડાપ્રધાન મોદીએ ગઈકાલે (05 જૂન 2026)ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સુરતવાસીઓ આભાર વ્યક્ત કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, 'અણમોલ ભેટ સુરતે મને આપી, સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1 લાખ લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું, મારા માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ એક લાખ લોકોનો અને આખાય સુરતનો હૃદયથી આભાર માનું છું. આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે

#NarendraModi #Surat #SwachhBharat #CleanlinessDrive #GujaratNews #PMModi #HumDekhengeNews

વડાપ્રધાન મોદીએ ગઈકાલે (05 જૂન 2026)ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સુરતવાસીઓ આભાર વ્યક્ત કર્યો હતો. PM મોદીએ કહ્યું હતું કે, 'અણમોલ ભેટ સુરતે મને આપી, સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1 લાખ લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું, મારા માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ એક લાખ લોકોનો અને આખાય સુરતનો હૃદયથી આભાર માનું છું. આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે #NarendraModi #Surat #SwachhBharat #CleanlinessDrive #GujaratNews #PMModi #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 6, 2026