માંડવી: તાલુકા મથક ખાતે ₹.૭.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ગરેડીયા પુલનું ખાતમુરત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના હસ્તે કરાયું
Mandvi, Surat | Feb 14, 2026 માંડવી તાલુકા મથક ખાતે ગરેડીયા પુલનું રૂપિયા સાડા સાત કરોડના ખર્ચે નિર્માણ થનાર છે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે માંડવી ખાતે નવા સર્કિટ હાઉસ નું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું