માંડવીના ગરેડીયા નાકા, ખેડપુર ખાતે લાંબા સમયથી પ્રલંબિત અને જનહિત સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માંગણી પૂર્ણ કરતા માંડવી–ખેડપુર ગરેડીયા પુલના નવનિર્માણ કાર્યનું ખાત મુહૂર્ત ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને લોકપ્રિય જનનાયક કુંવરજીભાઈ હળપતિ સાહેબના હસ્તે ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યું.