સિહોર: ભરણ પોષણનો કેસ મરણ ભરણ પોષણની રકમ અને છૂટાછેડા બાબતે અવર નવરતા ધમકી આપતા ફરિયાદ
સિહોર ફરિયાદીના ભાઈ ના લગ્ન થયેલો હોય જેઓના લગ્નજીવન બરાબર ચાલેલ નહીં હોય તથા પત્ની સાથે ઝઘડો અને કંકાસ કરી રિસામણા ચાલ્યા ગયેલા હોય જે અંગે ભરણપોષણનો કેસ શરૂ હોય અને ભરણપોષણની રકમ તથા છૂટાછેડા મેળવવા બાબત શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય અને ટોરસેલિંગ કરી ગાળો આપતા ભરણપોષણની રકમ નહીં ચૂકવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને મરવા મજબૂત કરેલ જે અંગેની ફરિયાદ એક મહિલા સહિત ચાર લોકો ઉપર નોંધાય