સિહોર: સિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે શિવપુરાણ કથાની પૂર્ણાહુતિ, હજારોની સંખ્યામાx ભક્તોએ લીધો લાભ
શિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે બેઠેલ શિવપુરાણ જેમાં સુપ્રસિદ્ધ પુરાણી શ્રી શિપ્રા ગીરી બાપુ ના કંઠસ્થે ચાલુ થયેલ શિવપુરાણનું આજે પુર્ણાવતી હતી ત્યારે મોટી સંખ્યાની અંદર લોકોએ કથા શ્રવણ કરી હતી અને કથા શ્રવણ બાદ સમગ્ર રાજપરા ખોડીયાર મંદિર ખાતે પોથીયાત્રા અને સમગ્ર ગ્રામજનો સહિતના લોકો જોડાયા હતા અને શિવપુરાણ છે જેનું આજે છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો