સિહોર: સિહોર રેલવે સ્ટેશન પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો. ત્રણ દિવસની રાહ છતાં વારસદાર ન મળતા અંતિમ વિધિ
સિહોરના રેલ્વે સ્ટેશન પર ત્રણ દિવસ અગાઉ અજાણા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો ત્રણ દિવસ સુધી જેની ઓળખ ન થતા ભાવનગર કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવેલો છતાં વારસદાર ન મળતા નિયમ પ્રમાણે હાજર સિહોર પોલીસ સાથે રહી શિહોર નગરપાલિકાની ટીમ દ્વારા આ મૃતદેહ ની અંતિમ વિધિ કરવામાં આવી હતી પોલીસ અને નગરપાલિકા દ્વારા ઉત્તમ ઉદાહરણ માનવતાનું પૂરું પાડવામાં આવ્યું હતું