સુરત શહેરમાં રાત્રી દરમ્યાન લક્ઝરી બસોની નો એન્ટ્રી બદલ ગૌશાળા સર્કલ ખાતે 25બસોને ચલણ આપી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી,ટ્રાફિક અને અડચણરૂપ ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે.,સતત જો જાહેરનામાં ભંગ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે,સુરત ટ્રાફિક સર્કલ વન દ્વારા નો એન્ટ્રી તેમજ જાહેરનામા ભંગ બદલ લક્ઝરી બસોને દંડ કાર્યવાહી કરવામાં આવી છે..