સિહોર: ડો. બાબાસાહેબ આંબેડકરજી શિહોરમાં ઉજવણી બંધારણના ઘડવૈયા ને શ્રદ્ધાંજલિ અપાય વિવિધ કાર્યક્રમો યોજાયા
ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની સિહોર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાસવારથી જ પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. યુવાનો, મહિલાઓ અને સમાજના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. બાબાસાહેબના ફોટો સાથે રેલી કાઢવામાં આવી હતી, પર