Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly

સિહોર: ડો. બાબાસાહેબ આંબેડકરજી શિહોરમાં ઉજવણી બંધારણના ઘડવૈયા ને શ્રદ્ધાંજલિ અપાય વિવિધ કાર્યક્રમો યોજાયા

Sihor, Bhavnagar | Apr 14, 2026
ભારતીય બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની સિહોર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાસવારથી જ પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. યુવાનો, મહિલાઓ અને સમાજના આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો. બાબાસાહેબના ફોટો સાથે રેલી કાઢવામાં આવી હતી, પર
સિહોર: ડો. બાબાસાહેબ આંબેડકરજી શિહોરમાં ઉજવણી બંધારણના ઘડવૈયા ને શ્રદ્ધાંજલિ અપાય વિવિધ કાર્યક્રમો યોજાયા - Sihor News