અમદાવાદની રથયાત્રા વિશે તો બધા જાણે છે… 🚩
પણ શું તમે જાણો છો કે સરસપુરને ભગવાન જગન્નાથનું મોસાળ કેમ કહેવાય છે? 🤔
શું આ પાછળ કોઈ પૌરાણિક કથા છે?
કે પછી સદીઓ જૂની પરંપરા?
400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી લઈને પ્રથમ રથયાત્રા, ખલાસી સમાજની સેવા, જળયાત્રા, પહિંદ વિધિ અને ભગવાનના મોસાળ સુધીની આ અનોખી સફરમાં છુપાયેલા છે અનેક રસપ્રદ તથ્યો.
પૂર્ણ કહાની અને તેના પાછળનો ઇતિહાસ જાણવા માટે સંપૂર્ણ વિડિયો જરૂર જુઓ! 🎥
તમને રથયાત્રા વિશે કઈ વાત સૌથી વધુ રસપ્રદ લાગી? Comment માં જરૂર જણાવો.
જય જગન્નાથ 🙏
(Rathayatra, Amdavad, Saraspur, JagannathTemple, JayJagannath)
#rathayatra, amdavad, saraspur, jagannathtemple, jayjagannath