સિહોર: સિહોરના પીપળીયા ગામે હાજર પર હુમલો જમીનની અદાવતમાં જમીન વાવવા નહીં આપો તો જીવતા નહીં છોડીએ
શિહોર તાલુકાના પીપળીયા ગામે રહેતા કરશનભાઈ ગોવિંદભાઈ ની ખેતી ઉપરાંત આ જ ગામના ગણેશભાઈ ને જમીન વાવવા આપે છે આશરે ચારક દિવસ પહેલા ગણેશભાઈ ફોન કરી અને જમીન તેમના વાવવા નહીં દેવાનું જણાવતાં જે અંગેની દાજ રાખી નાગજીભાઈ અને તેમનો દીકરો જયદીપ એ કરશનભાઈ ને ઉભા રાખી અને ગાળો આપી જયદીપભાઇ નો ખાટલો પકડીને જમીન અમને વાવવા નહીં આપો તો જીવતા નહીં રહેવા દે તેવી ધમકી આપતા જઈએ કે ફરિયાદ નોંધાવવામાં આવી