વંથળી: નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ની પૂર્ણ કદની પ્રતિમા તથા સર્કલ ના કામનું ખાતમુહૂર્ત કરાયું
વંથલી શહેરમાં નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પૂર્ણકદની પ્રતિમા તથા સર્કલ ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડીયા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ જીતુભાઈ મણવર સહિતના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા