વંથલી શહેરમાં નગરપાલિકા દ્વારા મંજૂર થયેલ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પૂર્ણકદની પ્રતિમા તથા સર્કલ ના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડીયા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ જીતુભાઈ મણવર સહિતના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા