સિહોર: ઈશ્વરીયા ખાતે શંકાસ્પદ હાલતમાં ડૂબી ગયેલા યુવકની લાશ મળી ત્રીજા દિવસે મળી શિહોર ખાતે પીએમ અર્થે
શિહોર ના ઈશ્વરીયા ખાતે ખીણમાં જે તળાવ આવેલું છે તેમાં ત્રણ દિવસ અગાઉ ડૂબી ગયેલી યુવકની શોધ કોણે સતત ચાલી રહેલી હતી જેની આજે બપોરના સમયે પાણીમાંથી લાશ મળી આવેલ શિહોર ફાયર ની ટીમ અને તળાજા ફાયર ની ટીમ દ્વારા સતત ત્રણ દિવસની મહેનત બાદ આજે સફળતા મળી હતી લાસ્ટને સિહોર પીએમ અર્થે ખસેડવામાં આવી હતી ઘનશ્યામભાઈ ખાણીયા નામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચીજવા પામ્યો હતો. પોલીસ દ્વારા એડી નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે