સિહોર: રાજપરા ખોડીયાર મંદિર ખાતે પાનની દુકાન ના દુકાનદાર દ્વારા ઊભું રહેવાનું કહેતા માર મારવામાં આવ્યો
શિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે પાન માવાનો દુકાન ચલાવતા મહેશભાઈ કુવાડીયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે આજે ગ્રાહક આવેલ જેવોને ઉભું રહેવાનું કહેતા તેઓને સારું ન લાગતા તેઓ દ્વારા અન્ય વ્યક્તિને બોલાવી ગાળો દેવામાં આવી ઉપરાંત માર મારી હાથમાં પહેરેલ સરલ્યું માથાના ભાગે મારતા ગંભીર જાઓ થતા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે